અવસાન નોંધ (મોરબી) : રજનીકાંત ડાયાલાલ સંઘવીનું નિધન

- text


મોરબી : રજનીકાંત ડાયાલાલ સંધવી (ઉ. વ. ૭૫, રિટાયર્ડ બ્રાન્ચ મેનેજર ઓરિએનટલ ઈન્સ્યોરન્સ કંપની) તે બિનાબેન, તેજસભાઈ, પુનમબેનના પિતા ,અનિલભાઈના સસરા તથા રમેશભાઇ, ભૂપેનભાઈ, પુષ્પાબેન, રમાબેનના ભાઈનું તા ૨૫ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા.૨૮ના રોજ સવારે ૧૦ થી ૧૦:૩૦ કલાકે તેમજ પ્રાથના સભા ૧૦:૩૦ થી ૧૨ કલાકે દશાશ્રીમાળી વાડી, યૂનિટ ૧, બેંક ઓફ બરોડા સામે, સરદાર રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

 

- text