મોરબીની વી.સી.હાઈસ્કૂલમાં સોમવારે કારકિર્દી માર્ગદશન સેમિનાર

- text


વાલીઓ અને વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્ન ધો.૧૦ પછી શું કરવું ? તે વિષય પર નિષ્ણાતો દ્વારા સચોટ માર્ગદર્શન અપાશે

મોરબી: મોરબીની વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલમાં આગામી તા.૩૦ને સોમવારે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંતો ધો. ૧૦ પછી શું કરવું? તે વિષય પર માર્ગદર્શન આપશે.

- text

મોરબીની જાણીતી વી.સી. ટેકનીકલ હાઈસ્કૂલ ખાતે આગામી તા. ૩૦ ને સોમવારના રોજ સવારે ૯ થી ૧૧ સુધી કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું યોજાનાર છે. જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને મૂંઝવતો પ્રશ્ન ધો.૧૦ પછી શું કરવું ? તે વિષય પર નિષ્ણાતો દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. સેમિનારમાં જોડાવા માટે આવતી કાલ તા. ૨૯ ને રવિવાર સુધી રજીસ્ટ્રેશન કરવી શકાશે. રજીસ્ટ્રેશન માટે મો.નં. ૯૭૧૪૦ ૨૯૨૬૦, ૯૯૯૮૦ ૧૨૯૩૦, ૯૯૨૫૬ ૫૦૦૦૬, ૯૯૭૯૩ ૧૩૧૩૩ અને ૯૯૨૪૧ ૧૨૩૧૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

 

- text