મોરબીની ગોકુળનગર પ્રા. શાળામા સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીની ગોકુળનગર પ્રાથમિક શાળામાં આજે ગ્રામ સ્વરાજ પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આસપાસના વિસ્તારોમાં સફાઈ કામ કરાયું હતું. ઉપરાંત લોકોને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ તકે બહોળી સંખ્યામાં અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી.

સ્વચ્છતા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ રઘુભાઈ ગડારા , હિરેનભાઈ પારેખ , નગરપાલિકા પ્રમુખ ગીતાબેન , ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા , જિલ્લા સંઘ પ્રમુખ મણીભાઈ , રુષિપ કૈલા, હુમ્બલ ચંદુભાઈ, પ્રભુભાઈ ભૂત , મંજુલાબેન , હંસાબેન , લાખાભાઇ , જ્યોતિસિઁહ તથા ભાજપ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમ મોરબી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નિતેશભાઈ રંગપડીયાની યાદીમાં જણાવાયું છે.

- text

- text