વઘાસિયા ટોલનાકા નજીક આઇસર હડફેટે શ્રર્મિકનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે પર વાઘસિયા ટોલનાકા નજીક આઇસર ટ્રકે મોટર સાયકલ ચાલકને હડફેટે લેતા શ્રર્મિકનું મોત નીપજ્યું હતું.

- text

જાણવા મળ્યા મુજબ વાંકાનેર હાઇવે પર વઘાસિયા ટોલનાકા નજીક મોટર સાયકલ લઈને જી રહેલા સ્નેહાશિષભાઈ સંકરસેન મલીક નામના શ્રમિકને આઇસર ચાલકે હડફેટે લેતા મોડી રાત્રે શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર પોલીસે આઇસર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- text