- text
મોરબી : મોરબીમાં આગામી તા.૨૫ ને રવિવારના રોજ બી.પી. ડાયાબીટીસ અને હૃદય રોગના દર્દીઓ માટે વિનામૂલ્યે નિદાનકેમ્પનું આયોજન કરાયું છે.
સત સાઈ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા આગામી તા. ૨૫ ના રોજ આયુષ હોસ્પિટલ, સાવસર પ્લોટ મોરબી ખાતે સેવાયજ્ઞ રૂપે સવારે ૧૦ થી ૨ દરમિયાન વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરાયું છે.
- text
જેથી જરૂરિયાત મંદ દર્દીઓએ આ કેમ્પનો લાભ લેવા યાદીમાં જણાવ્યુ છે.
- text