આજે શનિવારે મોરબીના ગાળા ગામે રાસંગપરનું પ્રસિદ્ધ રામામંડળ

- text


મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામે ગામ સમસ્ત દ્વારા આજે શનિવારે રાત્રે રાસંગપરના પ્રસિદ્ધ રામામંડળનું આયોજન કરાયું છે.

ગાળા ગામ સમસ્ત દ્વારા અત્રેના ગણેશનગર ખાતે રાસંગપરના પ્રસિદ્ધ રામામંડળનું આયીજન કરાયું છે જેમાં બાળ રામદેવ તેમજ બાળ વિરમદેવની અદભુત કલા અને સંગીતથી ભરપૂર આખ્યાન કરવામાં આવશે તો ધર્મપ્રેમી જનતાને કાર્યક્રમનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text