બુધવારે એસબીઆઇ દ્વારા મોરબી મહોત્સવનું આયોજન

- text


મોરબી : સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આગામી તા.૨૪ ને બુધવારના રોજ મોરબી ખાતે ભવ્ય મોરબી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ભવ્ય મોરબી મહોત્સવ કાર્યક્રમનું બુધવારે સવારે ૧૦ કલાકે ઓમપાર્ટી પ્લોટ રવાપર કેનાલ ચોકડી નજીક આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર દુખબંધુ રથ ખાસ ઉપસ્થિત રહેશે. આ મોરબી મહોત્સવ માં એસ બી આઈ ની વિવિધ યોજનાઓ તથા પ્રોડક્ટ્સ વિષે ની માહિતી પુરી પાડવામાં આવશે

- text

- text