સનાળિયા પરિવારના આંગણે રાંદલ ઉત્સવ

- text


મોરબી : મોરબીના વીનેશભાઈ તથા શારદાબેનના ઘેર દીપ અને પ્રવીણભાઈ તથા સરોજબેનના સનાળિયાના ઘેર દેવ રૂપી પુત્રરત્ન પ્રાપ્તિ થતા આ શુભ અવસરે આગામી તા.૨૩ ના રોજ રાંદલ ઉત્સવનું આયોજન કરાયું છે જેથી મિત્ર સ્નેહીજનોને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text