મોરબીના પત્રકાર હિતેશ ઠાકરના નાનીમાંનું ૧૧૫ વર્ષની વયે નિધન

- text


રાજકોટ : મૂળ હડમતીયા (જં) નિવાસી સ્વ.અંબાશંકર ઓધવજી જોશીના ધર્મપત્ની દેવકુવરબેન ઉ.૧૧૫ તે સ્વ.પ્રભુલાલભાઈ, સ્વ.મનુભાઈના માતુશ્રી તથા કમલેશભાઈ, નીતિનભાઈ, અને હરેશભાઇ તથા ભુપતભાઇ મનુભાઈના દાદીમા અને હિતેશ ઠાકર (પત્રકાર), પ્રકાશ દવે (પત્રકાર), મનીષભાઈ મહેતા, પરેશભાઈ ઠાકર, હર્ષદભાઈ ભટ્ટ, અજયભાઈ ભટ્ટ, પ્રકાશ મહેતા, વિજયભાઈ મહેતા, શૈલેષ ભટ્ટ, તેમજ કિરીટ ઠાકરના નાનીમાંનું તા.૧૦ ને બુધવારના રોજ અવસાન થયેલ છે, સદગતનું બેસણું તા.૧૨ ને શુક્રવારે સાંજે ૪ થી ૫ ગંગેશ્વર મહાદેવ મંદિર, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ સામે, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

- text

- text