મહારાષ્ટ્રની દુઃખદ ઘટનાના વિરોધમાં ટંકારામાં આવેદન અપાયું

- text


ટંકારા : મહારાષ્ટ્રના કોરે ભીમાગાવમાં મૂળ નિવાસી સમાજ ઉપર થયેલા હુમલાના વિરોધમાં ટંકારા તાલુકા દલિત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી આ ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિ અને વાહન સળગવાની ઘટનામાં વળતર ચૂકવવા માંગ ઉઠાવી છે.

- text