સખપર ગામે ગૌ સેવાના લાભાર્થે રામામંડળ યોજાયું

- text


ટંકારા : ટંકારા તાલુકાના સખપર ગામે ગૌસેવાના લાભાર્થે બારૈયા પરિવારના સુરાપુરાના સાનિધ્યમાં પીઠડાઈ ગૌસેવા રામામંડળનું આયોજન કરાયું હતું જેમાં ધર્મપ્રેમી લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી સમગ્ર આયોજનને સફળ બનાવવા આયોજક અરવિંદભાઈ બારૈયા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી

- text

- text