વાંકાનેરના કોંગ્રેસના ઉમેદવાર મહંમદ જાવેદ પીરઝાદાનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ..

- text


મોરબી અપડેટનો ચૂંટણી વિશેષ કાર્યક્રમ “શું કહે છે આપણા ઉમેદવારો” અંતર્ગત વાંકાનેરના કોંગ્રેસના ઉમેદવાર મહંમદ જાવેદ પીરઝાદા સાથે મોરબી અપડેટની ખાસ વાતચીત.. જેમાં તમને લોકો શું કામ મત આપે ? વાંકાનેરની સમસ્યા અને વિકાસ માટે શું પ્લાન છે ? તમે જીતશો તો પેલા ક્યાં કામ કરશો ? આવા અનેક સવાલો સાથેનો રસપ્રદ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ જોવો…

- text

- text