- text
મોરબી: મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં વિજશોક લાગતા વ્હોરા વૃદ્ધાનું મોત નિપજ્યું હતું.
- text
જાણવા મળ્યા મુજબ મોરબીના નાનીબજારમાં આવેલ ખત્રીવાડ વિસ્તારમાં રહેતા બાનુબેન મહમદઅલી સરકાર ઉ.૮૫ ને પોતાના ઘરે વિજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.
ઘટના અંગે મોરબી એ.ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
- text