આગામી તા.૧૨મીએ મોરબીમાં યોજાશે એસ.સી.એસ.ટી.કર્મચારી સંમેલન યોજાશે

- text


મોરબી : મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. કર્મચારી મંડળ દ્વારા આગામી તારીખ ૧૨/૧૧/૧૭(રવિવાર) સાંજે ૬:૦૦કલાકે અક્ષર પાર્ટી પ્લોટ મોરબી-૨ ખાતે

- text

તારીખ ૧/૧/૧૭ પછી નિવૃત થયેલ તમામ સરકારી કર્મચારી તથા નવ નિયુક્ત થયેલ તમામ વિભાગ ના સરકારી કર્મચારીઓ નું સન્માન સમારંભ અને વિવિધ વિભાગ ના એસ.સી.તથા એસ.ટી. કર્મચારીઓ નું સ્નેહમિલન યોજાવા જઇ રહ્યું છે.
આ સ્નેહમિલન માં મોરબી જિલ્લા ના વિવિધ વિભાગ માં ફરઝ બજાવતા તમામ સરકારી કર્મચારી મિત્રો ને વધુ માં વધુ સંખ્યા માં પોતાનું રજીસ્ટ્રેશન કરાવે તેવી અપીલ કરવામાં આવી છે.
રજિસ્ટ્રેશન માટે મીરા કન્સ્ટ્રક્શન, જયદીપ ગેરેજ ઉપર,વી.સી. હાઈસ્કૂલ પાછળ, મોરબી ૩૬૩૬૪૧ દિલીપભાઈ દલસાણીયા (8000827577)નો સંપર્ક સાધવો.

- text