વાંકાનેર કારીયાણાની દુકાનની ચોરીનો ભેદ ઉકેલ્યો

- text


ગુન્હાનો ભેદ ઉકેલવાનું મુહૂર્ત કરતી મોરબી એલસીબી

મોરબી:વાંકાનેરમાં બે દિવસ પહેલા કારીયાણાની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ મોરબી એલસીબીએ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે.

- text

જાણવા મળ્યા મુજબ બે દિવસ પૂર્વે વાંકાનેરના ગ્રીન ચોકમાં ઠક્કર પ્રોવિઝન સ્ટોરમાંથી ૮૬૯૫૦ ની કિંમતનો કારીયાણાનો માલ ચોરાયો હતો, આ ચોરીની ઘટનામાં એલસીબીએ ખાનગી બાતમીના આધારે વાંકાનેરના ખાલીદબીન કાસમભાઈ આરબ અને શાહરુખ રફીકભાઈ આરબ નામના બંને શખ્સોને ઝડપી લઇ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

- text