આજે રાત્રે જોધપરમાં રામામંડળ

- text


મોરબી : આજે લાભ પાંચમ તારીખ 25ના રોજ બુધવારે રાત્રે મોરબીના જોધપર નદી ખાતે પીઠડના સુપ્રસિદ્ધ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.

નવા વર્ષના પ્રારંભે લાભપાચમના શુભ અવસરે જોધપરના શૈલેષભાઇ પ્રાગજીભાઈ દેસાઈ દ્વારા શ્રી પીઠડાઈ ગૌસેવા મંડળ પીઠડના સુપ્રસિદ્ધ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રામાપીરનું જીવનચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે. તો આ શુભ અવસરે ધર્મપ્રેમી જનતાએ પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

 

- text