પત્રકાર રવિ મોટવાણીના અંકલનું દુઃખદ અવસાન

- text


નિર્મલભાઈ ગયાનચંદ મોટવાણી (ઉ.૭૨ ) તે આત્મરામભાઇ, સ્વ.સુરેશભાઈ, રાજુભાઇ, દીપકભાઈના ભાઈ તેમજ વિજય(સોનો), કિશોર અને સંતોષના પિતા અને રવિ મોટવાણી (પત્રકાર – મોરબી)ના અંકલ નું દુઃખદ અવસાન થયેલ છે. સદગતની પઘડિયું (ઉઠમણું) તા. ૨૩ને સોમવાર સાંજે ૫ કલાકે સંત પ્રસાદ હોલ, ગાયકવાડી શેરી નં.૮, રાજકોટ ખાતે રાખેલ છે.

- text

 

- text