માળીયા:માળિયા મીયાણા મુકામે બુઢનશાહપીર વ. માસુમશાહપીરની દર વર્ષની જેમ આ વર્ષે આગામી તા.૧૬ને સોમવારના રોજ ઉજવણી કરવામાં આવશે આ ઉર્ષ મુબારકમાં મુફતી ઝુલફિકાર આલમ સાહેબ કચ્છ અને અલાઉદિનબાપુ ડેલીવાળા તકરીર ફરમાવશે
ખાણખનીજ વિભાગ દ્વારા મકનસર અને દરિયાલાલ કોમ્પ્લેક્સ નજીક કાર્યવાહી
મોરબી : મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ગુરુવારે બે અલગ અલગ કિસ્સામાં દરોડા પાડી મકનસર નજીકથી ગેરકાયદેસર...