માળિયા ખાતે બુઢનશાહપીર ઉર્ષ મુબારક ની ઉજવણી કરવામાં આવશે

- text


માળીયા:માળિયા મીયાણા મુકામે બુઢનશાહપીર વ. માસુમશાહપીરની દર વર્ષની જેમ આ વર્ષે આગામી તા.૧૬ને સોમવારના રોજ ઉજવણી કરવામાં આવશે આ ઉર્ષ મુબારકમાં મુફતી ઝુલફિકાર આલમ સાહેબ કચ્છ અને અલાઉદિનબાપુ ડેલીવાળા તકરીર ફરમાવશે

- text