દિવાળીના તહેવારને પગલે તા.૧૮ થી ૨૪ મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે

- text


મોરબી:દિપાવલી તહેવારને અનુલક્ષીને આગામી તારીખ ૧૮ થી ૨૪ ઓક્ટોબર દરમિયાન મોરબી માર્કેટિંગ યાર્ડમાં હરરાજી બંધ રહેશે જેથી મોરબી જિલ્લાના ખેડૂતોએ આ દિવસો દરમિયાન પોતાની જણસો ન લાવવા માર્કેટિંગ યાર્ડ મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text

- text