મોરબી:દિપાવલી તહેવારને અનુલક્ષીને આગામી તારીખ ૧૮ થી ૨૪ ઓક્ટોબર દરમિયાન મોરબી માર્કેટિંગ યાર્ડમાં હરરાજી બંધ રહેશે જેથી મોરબી જિલ્લાના ખેડૂતોએ આ દિવસો દરમિયાન પોતાની જણસો ન લાવવા માર્કેટિંગ યાર્ડ મોરબીની યાદીમાં જણાવાયું છે.
ખાણખનીજ વિભાગ દ્વારા મકનસર અને દરિયાલાલ કોમ્પ્લેક્સ નજીક કાર્યવાહી
મોરબી : મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ગુરુવારે બે અલગ અલગ કિસ્સામાં દરોડા પાડી મકનસર નજીકથી ગેરકાયદેસર...
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ભલામણ : પાંચ માર્ક્સ ઓછા હોવાના કારણે નાપાસ થયેલ ધારાશાસ્ત્રીઓને ગ્રેસિંગ આપી નવું રિઝલ્ટ જાહેર કરવા અપીલ
મોરબી : બાર કાઉન્સિલ...