ટંકારા : રાજબાઈ ગરબી મંડળની બાળાઓને લ્હાણી વિતરણ

- text


ટંકારા:ટંકારાની પ્રાચીન રાજબાઈ ગરબી મંડળની ૫૫ બાળાઓને અરવિંદભાઈ બારૈયા દ્વારા લ્હાણી આપવામાં આવી હતી.

આ પ્રસંગે રાજબાઈ ગરબી મંડળના સંચાલક આસર પરીવારના રાજુભાઇ ભાટિયાએ અરવિંદ બારૈયા નું સ્વાગત કર્યું હતું.આ તકે પ્રતિક આચાર્ય રાજ પંડયા સહિત સિદ્ધિવિનાયક ગ્રુપના સભ્યો પણ હાજર રહયા હતા અને જાત મહેનત કરી જબરદસ્ત પ્રાચીન ગરબીનું આયોજન કરવા બદલ ભાટિયા પરીવાર ની મહેનતને બિરદાવી હતી.

- text

 

- text