સરવડ સિકોતેર માતાજી મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો

- text


મોરબી:માળીયા મિયાણાના સરવડ ગમે સિકોતેર માતાજીના મઢે હવનાષ્ટમી નિમિતે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું.આ મહાયજ્ઞના આચાર્ય પદે મોરબીના શાસ્ત્રી દિલીપભાઈ પ્રભાશંકરભાઈ દવે (ગજાનન) દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ કરવામાં આવ્યું હતું. આ તકે ગ્રામજનો તથા ભાવિકજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text