લાલપરના મહેશભાઈ કેશવલાલ જાનીનું અવસાન

- text


ચા.મ.મોઢ.બ્રાહ્મણ લાલપર નિવાસી સ્વ.કેશવલાલ મહાશંકર જાની ના સુપુત્ર મહેશભાઈ  કેશવલાલ જાની (ઉ.વ.૬૫ )તે બાબુલાલ ઉમિયાશંકર જાનીના લઘુબંધુ તથા વિજયભાઇ તેમજ અલ્પેશભાઇ ના પિતાજી તથા સ્વ.હરિશંકરભાઇ સ્વ.અમ્રૃતભાઇ, ત્રિભોવનભાઇ,  (ભડિયાદ)નાબનેવીનું દુ:ખદ અવસાન થયેલ છે. તેમના બંને પક્ષનું બેસણુ તા. ૨૨-૯-૨૦૧૭ શુક્રવારનાં રોજ તેમના નિવાસ સ્થાન લાલપર મુકામે બપોરે ૪ થી ૫ કલાકે રાખેલ છે.

- text