મોરબી રામધન આશ્રમ ઉમિયા મંદિર ના પ્રમુખ છગનભાઇ મોતીભાઈ ભીમાણી નું અવશાન

- text


મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલા રામધન આશ્રમ ઉમિયા મંદિર ના પ્રમુખ તથા જિલ્લા પંચાયત રાજકોટ ના માજી પ્રમુખ છગનભાઇ મોતીભાઈ ભીમાણી નું તા. 02-09-2017 ને અગિયારસ ના રોજ દુઃખદ અવશાન થયું છે. છગનબાપા રામધન આશ્રમ માં ઘણા સમય થી સેવા આપી રહ્યા છે. અને ઘણા સેવાકીય કાર્યો પણ કર્યા છે. છગનબાપા ના અવશાન થી આશ્રમ ના મહંત ભાવેશ્વરીબેન તથા સેવકો માં ઘેરા શોક ની લાગણી પ્રશરી ગઈ છે.

- text

- text