મોરબી વૈધસભા દ્વારા શનાળા રોડ પર ઉકાળા કેન્દ્ર શરૂ કરાયું

- text


મોરબી:મોરબી વૈદ્યસભા દ્વારા સનાળા રોડ પર ડો.બી.કે.લહેરુના દવાખાના ખાતે પાંચ દિવસ માટે ઉકેલ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી વૈદ્યસભા દ્વારા સનાળા રોડ પર ડો.બી.કે.લહેરુના દવાખાના ખાતે સવારે ૯ થી ૧૧ પાંચ દિવસ માટે ઉકાળા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
ઉકાળા કેન્દ્રના શુભારંભ પ્રસંગે વૈદ્યસભા પ્રમુખ બી.એન પંડ્યા,મહેશ ભટ્ટ,કિશન મહેતા,નરેન્દ્રભાઈ,ગીરીશભાઈ બારોટ,સહિતના હાજર રહ્યા હતા.
આ ઉકાળા કેન્દ્રનો બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text