અવસાન નોંધ (મોરબી) : મુક્તાબેન નરભેરામભાઈ મહેતા

- text


મોરબી : ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ગં.સ્વ.મુક્તાબેન નરભેરામભાઈ મહેતા ઉ.વર્ષ ૧૦૧ તે પ્રવીણભાઈ એન મહેતા તથા ક્રિષ્નાબેન હરિપ્રસાદ પંડ્યાના માતુશ્રી તથા નિમિશભાઈ પી.મહેતાના દાદીમા તથા હર્ષ એન મહેતા અને ક્રિષા એન મહેતાના મોટા દાદીમા અને આરતીબેન આચાર્ય રાજકોટના દાદીમા તા.૨૨ ના રોજ કૈલાશવાસી થયા છે.સદગતનું બેસણું ગુરુવાર તા.૨૪ના રોજ સાંજે ૪ થી ૬ જડેશ્વર મહાદેવ મંદિર સ્ટેશન રોડ મોરબી ખાતે રાખેલ છે.

- text

- text