મોરબીની સતવારા પરણીતા પિયર આવી સાસરે પરત ફરતી વેળાએ ગુમ થતા પોલીસ ફરીયાદ નોધાઈ

- text


મોરબી : મળતી વિગત અનુસાર મોરબી ના જેલ રોઙ પર રહેતા અને ઙ્રાઈવીંગ નો વ્યવસાય કરતા રાજેન્દ્રભાઈ પુરુષોત્તમભાઈ સોનગ્રા ની દિકરી હિરલ ધર્મેશકુમાર નકુમ છેલ્લા પાચ વર્ષ થી થાન સાસરે છે જેમા સાતમ-આઠમ ના તહેવાર કરવા હિરલબેન પિયર આવ્યા હતા જેને સાસરે પરત ફરતી વેળા એ મોરબી ઙેમુ મા 17/08/2017 ના રોજ વાકાનેર જવા હિરલબેન ધર્મેશકુમાર નકુમ ઉ.વ.25 ને તેના પિતા એ બેસાઙ્યા હતા જે વાંકાનેર ઉતર્યા બાદ થાન ન પહોચતા સાસરીયાવાળા એ પિયર મા જાણ કરતા પિતા ની ફરીયાદ પરથી વાંકાનેર રેલ્વે પોલીસે ગુમશુદા દાખલ કરી પરણીતા ને શોધવા ના પ્રયાસો હાથ ધર્યા છે તેમજ જો કોઈ ને આ પરણીતા વિશે કઈ જાણવા મળે તૉ 9825750361, 9033458910 મોબાઈલ નંબર પર જાણ કરવા અપીલ કરવામા આવી છે.

- text

- text