મોરબીમાં પંખે ટીંગાઈ આત્મહત્યા કરી લેતી પરિણીતા

- text


મોરબી : મોરબીના લાલપર ગામ પાસે આવેલા સીરામીક સિટીમાં વિપ્ર પરિણીતાએ પંખે ટીંગાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર જાગી છે.

- text

જાણવા મળ્યા મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં લાલપર પાસે આવેલ સીરામીક સિટીમાં રહેતા પ્રાચીબેન વૈજનાથભાઈ શર્મા ઉ.34 નામની મહિલાએ પોતાના ઘરે પંખામાં ગળેફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લેતા આ મામલે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- text