તહેવારોને પગલે મોરબી શાંતિ સમિતિની બેઠક યોજાઇ

- text


મોરબી : મોરબીમાં જન્માષ્ટમી તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક એ ડિવિઝન પીઆઇ બી.પી.સોનારાના અધ્યક્ષ સ્થાને મળી હતી.

આ બેઠકમાં નહેરુગેટ ખાતે મટકીફોડ કાર્યક્રમ વેળાએ અસામાજિક તત્વો કાંકરીચાળો કરતા હોય ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા તેમજ જાડેશ્વર જવા માટે ટ્રાફિક ડાયવર્ટ કરવા નક્કી કરાયું હતું.

- text

- text