- text
ટંકારા : બનાવ અંગે ગામ લોકો પાસે થી મળતી વિગતો મુજબ ટંકારા ના હમીરપર ગામે રહેતા રમાબેન મનસુખભાઈ ભોરણીયા છેલ્લા એક અઠવાડિયાથી શરદી થી બિમાર હતા ત્યારે રાજકોટ ખાતે વધુ સારવાર માટે દાખલ થયા હતા પરંતુ સારવાર કારગત નિવડી ન હતી અને ગુજરાત ને ભયભીત કરેલ સ્વાઈફલુ ના કેસ મા મોત નીપજ્યું હતું પટેલ મહિલા ના મોત થી ગામડામા રોગ થી ફફડાટ ફેલાયો છે તો સાતમ આઠમ ટાકણેજ ગામ માતમ છવાઈ જવા પામ્યો છે. આરોગ્ય વિભાગ આ અંગે તાત્કાલિક ટંકારા તાલુકા ના ગામડા મા યોગ્ય કામગીરી કરે તેવી માંગ ઉઠી છે.
- text
- text