આવતીકાલે ટંકારામાં તિરંગાયાત્રા

- text


સરકારી-ખાનગીશાળાઓના વિદ્યાર્થી દ્વારા યોજશે તિરંગયાત્રા

ટંકારા : આગામી 15મી ઓગષ્ટે સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ટંકારામાં થનાર છે ત્યારે તે પૂર્વે આવતીકાલે ટંકારામાં તમામ ખાનગી અને સરકારીશાળાના વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં તિરંગાયાત્રા યોજશે.
આગામી 15 ઓગાષ્ટે જિલ્લા કક્ષાની ઉજવણી ટંકારા ખાતે થનાર છે એ અનુસંધાને આવતી કાલે 9 ને બુધવારે તિરંગા યાત્રા ઓરપેટ કન્યા છાત્રાલય થી નિકળી શહેર ના રાજ માર્ગ પર ફરશે. કલેકટર પટેલ ની અધ્યક્ષતામાં તમામ ખાનગી અને સરકારી શાળા ના વિધાર્થીઓ આ તિરંગા યાત્રામાં અવનવી વેશભૂષામાં જોડાઈ સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં જોડાશે. સ્વતંત્ર પ્રર્વ ની મોરબી જીલ્લા ની ઉજવણી ટંકારા ખાતે થનાર છે ત્યારે તમામ તંત્ર દ્વારા તૈયારી નો ધમધમાટ શરૂ કર્યો છે તંત્ર પણ લોક સંપર્ક અને દેશ દાઝ માટે આવતી કાલે સવારે 9 વાગ્યે તિરંગા યાત્રા યોજવાનું નક્કી કર્યું હતું આ યાત્રા મા ખાનગી સરકારી અને ગ્રાન્ટેડ શાળા સંચાલકો અને વિધાથી જોડાશે કલેકટર પટેલ યાત્રા ને પ઼સ્થાન કરાવશે અને દેશ દાઝ અને જનુન માટે શહેર ના રાજમાર્ગો પર ફરશે તમામ પ્રકારની તૈયારી પણ શરૂ કરી દીધી છે.

- text

- text