જલારામ મંદિર મોરબી ખાતે રાહતદરે મીઠાઈ ફરસાણ વિતરણ કરાશે

- text


મોરબી :સાતમ-આઠમના પર્વ નિમિત્તે જલારામ મંદિર મોરબી ખાતે તા.10 ઓગષ્ટથી રાહત દરે મીઠાઈ અને ફરસાણ નું વિતરણ કરવામાં આવશે

અત્રેના અયોધ્યાપુરી સ્થિત જલારામ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે તા. 10 ઓગષ્ટથી રાહત દરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ કરવામાં આવશે તો જરૂરિયાતમંદ લોકોએ લાભ લેવા જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડની યાદીમાં જણાવાયું છે.

- text

 

- text