- text
હળવદ:તાજેતરમાં થયેલી જૂથ અથડામણ બાદ ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુકનાર સત્તાધીશો દ્વારા હળવદ માં જન્માષ્ટમી પર્વે યોજાતા લોક મેળા યોજવાની મનાઈ ફરમાવી દેતા લોકોમાં તરેહ તરેહની ચર્ચા ઉઠવા પામી છે.લોકોના જણાવ્યા મુજબ બે જૂથ વચ્ચે થયેલી અથડામણ ની સજા આખા સમાજ ને શા માટે? કાલે સવારે તંત્ર લોકો ને ઘરમાંથી બહાર નીકળવાની પણ મનાઈ ફાર્માવસશે કે શું ? જન્માષ્ટમી પર્વે યોજાતા લોકમેળામાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી મેળો યોજવા છૂટ આપવા લોક માંગણી ઉઠવા પામી છે.
- text
- text