હળવદના ભક્તિનગર ગામે અખંડ રામધુન

- text


સ્વયંભૂ ઝીંઝુડિયા હનુમાનજીની જગ્યામાં ભાવિકોની ભીડ

હળવદ : હળવદના ભક્તિનગર ગામના સ્વયંભૂ ઝીંઝુડિયા હનુમાનજીની જગ્યામાં પવિત્ર શ્રાવણ માસમાં 15 દિવસની અખંડ રામધુન રાખવામાં આવતા ભાવિકોની ભીડ ઉમટી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદના પ્રસિદ્ધ સ્વયંભૂ ઝીઝુડિયા હનુમાનજીની જગ્યામાં પવિત્ર શ્રાવનમાંસ નિમિતે પંદર દિવસની અખંડ રામધુનનું આયોજન કરવામાં આવતા આજુબાજુના ગામોમાંથી અસંખ્ય શ્રદ્ધાળુઓ ભક્તિકાર્યક્રમનો લાભ લઇ રહ્યા છે. અહીં આવતા ભાવિક જાણો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર આયોજનમાં અર્જુનસારથી મહારાજ અને બજરંગદળના મિત્રપોણે સ્થાનિક ગ્રામજનો જહેમત ઉઠાઈ રહ્યા છે.

- text

- text