મોરબીમાં સાંધાના દર્દીઓ માટે 16 થી 22 ઓગષ્ટ દરમિયાન નિઃશુલ્ક કેમ્પનું આયોજન

- text


શિરપુર મહારાષ્ટ્રના વૈદરાજ ખાસ ટ્રીટમેન્ટ આપશે : 10 ઓગષ્ટ પહેલા જલારામ મંદિર મોરબી ખાતે રજીસ્ટ્રેશન ફરજીયાત

મોરબી : મોરબી ખાતે આગામી તારીખ 16 થી 22 ઓગષ્ટ દરમિયાન ઘૂંટણ,હાથ-પગના સાંધા અને કમરના દર્દીઓ માટે ખાસ નિઃશુલ્ક કેમ્પ યોજાનાર છે જેમાં શિરપુર મહારાષ્ટ્રના વૈદરાજ ખાસ પદ્ધતિથી દર્દીઓના જુના દર્દનો ઈલાજ કરશે.
મોરબીના બાયપાસ ખાતે આવેલી ઓમ શાંતિ વિદ્યાલય ખાતે આગામી તા.16 થી 22 ઓગષ્ટ પાંચ દિવસ દરમિયાન ઘૂંટણ,હાથ-પગના સાંધા અને કમરના દર્દીઓમાંતે શિરપુર ધૂળિયા મહારાષ્ટ્રના આયુર્વેદ ભૂષણ વૈધરાજ જીતુભાઇ મહારાજ ખાસ પદ્ધતિથી સારવાર કરી દર્દીઓના દર્દ દૂર કરશે તેથી આ કેમ્પનો લાભ લેવા ઇચ્છુક લોકોએ અત્રેના અયોધ્યાપુરી રોડ જલારામ મંદિરે તા.10ઓગષ્ટ પહેલા રજીસ્ટ્રેશન કરાવી લેવા આયોજક મંડલે અનુરોધ કર્યો છે.

- text

- text