- text
માળિયાના કાજરડા ગામની સીમમાં હિટાચી મશીનશી કામ કરી રહેતા ભાવનગર જીલ્લાના દળવા ગામના વિજયસિંહ અનિરુધ્ધસીન્જ્હ ગોહિલ (ઉ.વ.૨૨) ગત તા. ૨૬ ના રોજ અકસ્માતે ઈજા પહોંચી હતી જેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા બાદ અમદાવાદ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. માળિયા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
- text
- text