વાંકાનેરના બાહોશ પત્રકાર હિમાંશુ વરિયાનો આજે જન્મદિવસ

- text


મોરબી જિલ્લાના વાંકાનેરમાં પત્રકાર તરીકે ફરજ બજાવતા હિમાંશુભાઈ વરિયાનો આજે જન્મદિવસ છે. તા. ૧૦ જુલાઈના રોજ જન્મેલા હિમાંશુભાઈ વરીયા વાંકાનેરને જ તેની કર્મભૂમિ બનાવી પત્રકારત્વના પવિત્ર વ્યવસાયને દીપાવી રહ્યા છે. તેઓ લોકપ્રશ્નો અંગે સતત જાગૃત રહીને દિવ્યભાસ્કરના માધ્યમ દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. પત્રકારત્વનો બહોળો અનુભવ ધરવતા હિમાંશુભાઈ યુવા પત્રકારો માટે પણ પ્રેરણાનું ઝરણું બની રહ્યા છે. આજે તેમના જન્મદિવસ પ્રસંગે તેમનો પરિવાર-મિત્રો, રાજકારણીઓ, પોલીસ મિત્રો તેમજ મોરબી અપડેટની ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે. આજ સવારથી જ તેમના જન્મદિવસ નિમિત્તે મોબાઈલ નં ૯૯૨૫૧૧૧૧૯૯ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.⁠⁠⁠⁠

- text

 

- text