- text
મોરબી તાલુકાનાં ખેવાળીયા ગામનાં સરપંચ શ્રી પ્રફુલભાઈ હોથી તથા ગ્રામજનો દ્વારા ગામનાં રસ્તા પર આશરે ૨૦૦થી પણ વધુ વૃક્ષો વાવી વૃક્ષો વાવો વરસાદ લાવો સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણનાં પાંજરાનાં દાતાશ્રી ડો. વિઠ્ઠલ એફ પટેલ સુરતવાળા રહ્યા હતા.
- text
- text