સિરામિક એસો. કમિટી મેમ્બરોએ ગુજરાત પોલ્યુસન કંટ્રોલ બોર્ડ સાથે પડતર પ્રશ્નો અંગે મીટીંગ યોજી

- text


મોરબી : આજ રોજ ગુજરાત પોલ્યુસન કંટ્રોલ બોર્ડ ગાંધીનગર ખાતે મોરબીના સિરામિક એસો.ની કમિટીના મેમ્બરો મોરબીના સિરામીક ઉદ્યોગના પોલ્યુસન કંટ્રોલ બોર્ડના પડતર પ્રશ્નો માટેની મીટીંગ કરી હતી. જેમા ગુજરાત પોલ્યુસન કંટ્રોલ બોર્ડના ચેરમેન શ્રી અરવિંદ અગ્રવાલ (IAS), મેમ્બર સેક્રેટરી શ્રી કે.સી. મિસ્ત્રી સાહેબ, મોરબી યુનિટ હેડ શ્રી જયેશ કલ્યાણી તેમજ રીજીયોનલ ઓફીસર શ્રી સુતરેજા સાહેબ સાથે ચર્ચા કરવમ આવી હતી. આ મીટીંગમાં નવા ઉદ્યોગોની CCA /CTE અને જૂની પેન્ડીગ બેંક ગેરંટી વિષે ચર્ચા અને તેમને આ વિષે તરત જ જુની પેન્ડીગ ફાઈલોનો નિકાલ કરેલ અને ટૂંકસમયમાં જ બેંક ગેરંટી રીલીઝ કરવા અધિકારીઓને ભલામણ કરેલી હતી.

- text

⁠⁠⁠⁠

- text