અવસાન નોંધ : ક્રિષ્નાબેન પ્રવીણભાઈ રાજા (ઉ.૭૫)

- text


મોરબી : ક્રિષ્નાબેન પ્રવીણભાઈ રાજા (ઉ.૭૫) તે પરેશભાઈ રાજા, સંજયભાઈ રાજા (મેઘના ટાઇમવાળા) તથા  કૌશિકભાઈ રાજા (ફોરમ ટાઇમવાળા)ના માતાનું નિધન તા. ૨૮નાં રોજ અવસાન થયેલ છે. તેથી સદ્દગત ઉઠમણું અને પિયર પક્ષની સાદડી તા.૩૦ને શુક્રવારે સાંજે 5 વાગ્યે  સ્વાગત હોલ, રવાપર રોડ મોરબી ખાતે રાખેલ છે.

- text

- text