વાંકાનેર : જોધપરમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપર ગામે તાલુકાનાં ૮થી ૧૦ ગામના ગ્રામજનોના સરકારી કામકાજ અંગેનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો . જે કાર્યક્રમમાં ગ્રામજનોના આધાર કાર્ડ-કુપન-ચુટણી કાર્ડ-વીજ કં.ને લગતા કે રેવન્યુ ને લગતા કામોનો ત્વરિત નિકાલ કરવામાં આવ્યા હતા . જોધપર ગામમાં યોજાયેલા આ સેવાસેતુ કાર્યક્રમમાં મહિકા-કોઠી-ગરીડા સહિત આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

- text

- text