હળવદ : પાણીનાં ધોરીયા ન તોડવા સમજાવતા માર પડ્યો

- text


હળવદના સોનારકા નામની સીમ ફરીના ખેતર પાસે અંબારામભાઈ ચતુરભાઈ જારીયા પરમાર નામનાં ખેડૂતે (૧) વિઠલભાઈ ચતુરભાઈ (૨) ભાવેશભાઈ વિઠલભાઈ અને (૩) ભરતભાઈ વિઠલભાઈને પાણીના ધોરીયા ન તોડવા સમજાવવા જતા ત્રણેય શખ્સોએ ગરમ થઈ ગાળો બોલી લાકડીથી અંબારામભાઈને માર મારતા મહે.જીલ્લા મેજી.સા. મોરબી ના હથીયાર બંધી જાહેર નામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબત ફરિયાદ એમ.આર. ડાંગર પો.હે.કો. હળવદ પો.સ્ટે. નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text