સરવડમાં રામામંડળનો કાર્યક્રમ યોજાયો

- text


માળીયા મિયાણાના સરવડ ગામે ત્રિકુભાઇ લાલજીભાઈ વરસડા અને ભગવાનજીભાઈ ત્રિકુભાઇ વરસડા દ્વારા 2 જૂનમાં રોજ આઇશ્રી પીઠડાય ગૌસેવા રામામંડળ પીઠડ નું રામામંડળનું આયોજન કરવામાં આવેલ. સરવડ (પટેલ સરદાર નગર)માં યોજાયેલા આ રામામંડળમાં રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં રજુ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પીઠડ નું રામામંડળ પ્રખ્યાત છે અને ભારે લોકચાહના ધરાવે છે. સરવડ ગામમાં યોજાયેલા રામામંડળને જોવા સરવડ ઉપરાંત આજુબાજુના ગામના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

- text

- text