મોરબીના યુવાનનો કાલે આકાશવાણી પર કાર્યક્રમ પ્રસારીત થશે

- text


મોરબી : મોરબીના રાજપર ગામે રહેતા રવિ રૂપચંદભાઇ બરાસરા (પ્રજાપતિ)નો  “સદવિચારના પ્રસાર માટે  સોશ્યલ મીડિયાના હકારાત્મક ઉપયોગ” અંગે રાજકોટ આકાશવાણી કેન્દ્ર પરથી તા.25 મે ના રોજ સાંજે 6-30 વાગ્યે કાર્યક્રમ પ્રસારીત થશે. આ કાર્યક્રમનો દરેકે લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text

- text