મોરબી જિલ્લાના પ્રજાપતિ વિદ્યાર્થીઓ જોગ

- text


- text

મોરબી : જીલ્લાનાં સમસ્ત પ્રજાપતિ જ્ઞાતિનાં એન્જીનીયરીંગ કે મેડિકલ વિભાગમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓને અખીલ ગુજરાત પ્રજાપતિ વડોદરા સંઘ દ્વારા દર વર્ષે શિષ્યવૃત્તિ આપવાનું નક્કી કરવામાં આવ્યું હોવાથી સાયન્સનાં વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ ફોર્મ બી.એમ.વરીયા – 99256 64063 (એડવોકેટ એન્ડ નોટરી) ન્યૂ શક્તિ કોમ્પ્લેક્ષ, દુકાન નં.૨ વાઘજી બાપુના બાવલા પાસે, મોરબી-૨ ખાતેથી મેળવી તા.૨૦ જુલાઈ સુધીમાં ભરી જવા પ્રજાપતિ વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે.

- text