મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન

- text


તા.૧૭ મેના રોજ તૃતીય સમૂહ લગ્નોત્સવ -૨૦૧૭ યોજાશે

- text

મોરબી : સતવારા સહકાર મંડળ દ્વારા તા.૧૭ મેના રોજ તૃતીય સમૂહ લગ્નોત્સવ -૨૦૧૭ નું  આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૪ નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે. આં સમૂહ લગ્નોત્સવ બાયપાસ રોડ, કામધેનું પાર્ટી પ્લોટની બાજુમાં રામકો ફાર્મ ખાતે યોજાશે. તેથી સમગ્ર સતવારા સમાજને આ લગ્નોત્સવમાં પધારવા કન્વીનર ભાવેશભાઈ કંઝારીયા, ગણેશભાઈ નકુમ, અરજણભાઈ કંઝારીયા, પ્રમુખ મેહુલભાઈ કંઝારીયા, તથા મંત્રી લાલજીભાઈ જાદવ દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text