વાંકાનેર ભાગવત સપ્તાહ : પ્રજાપતિ કલાકારો રાસ ની રમઝટ બોલાવશે

- text


- text

વાંકાનેર શ્રી અંબે ગરબી મંડળ આયોજિત ભાગવત સપ્તાહ માં તા. 7 ને રવિવારે રાત્રે 9.30 કલાકે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર મિલપ્લોટ રેલ્વે ફાટક પાસે મોરબી ના યુવા ભજનિકો અજયભાઈ પ્રજાપતિ, નટુભાઈ પ્રજાપતિ તથા લોક સાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરા રાસ ગરબા ની રમઝટ બોલાવશે તો આ રાસ ગરબા નો લાભ લેવા શ્રી પ્રજાપતિ યુવા ગ્રુપ અને શ્રી જય અંબે ગરબી મંડળ દ્વારા અનુરોધ કરાયો છે

- text