હળવદ : કાશમીરમાં સેના પર થતા પથ્થરમારા ના વિરોધમાં આવેદન

- text


હળવદ માં વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળ દ્વારા કાશમીરમાં ભારતીય સેના ઉપર થતા પથ્થરમારા ના વિરોધમાં હળવદ મામલતદાર ને આવેદન આપ્યું હતું. આ સમયે બજરંગદળ ના પ્રમુખ સહીત મોટી સંખ્યા માં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સેના પર પથ્થરમારા ની ઘટના ના વિરોધ માં ઉગ્ર સૂત્રોચ્ચારો કર્યા હતા…

- text